મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા રવિવારે એક જ માંડવે પાંચ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે


SHARE







મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા રવિવારે એક જ માંડવે પાંચ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશે

મોરબીના શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા આવવાની રવિવારે બગથડા મુકામે 27 મો સમુહ લગ્ન સૌ યોજાવાનો છે જેમાં પાંચ દિકરા દીકરીઓ પ્રભુતામાં પગલા માણસે અને સંતો મહંતો તથા આગેવાનો દ્વારા હાજર રહી તેઓને આશીર્વાદ આપવામાં આવશે મોરબીમાં અનેક વખત મોરબી જિલ્લા ઉમિયા પરિવાર દ્વારા સમૂહ લગ્ન ઉજવાય છે તે રીતે જ આગામી 27 મો લગ્ન સવ મોરબી નજીકના બગથરા ગામે યોજવાનો છે આગામી તારીખ 2 ફેબ્રુઆરીને રવિવારના રોજ યોજાનાર આ સમૂહ લગ્ન સૌમાં પાંચ દીકરા દીકરીઓ પ્રભુ તેમના પગલા પાડશે જેમાં શનિવારે સાંજે ગણેશ સ્થાપન બાદ તારીખ 2 અને રવિવારે ચાર નાગમન સામૈયા હસ્તમેળાપ અને સવારે 10:00 કલાકે સંતો મહંતો દ્વારા નવ દંપતીઓને આફી વચન પાઠવવામાં આવશે દાતાઓના સંયોગથી દીકરીઓને 86 જેટલી વસ્તુઓ કરિયાવર પેટે આપવામાં આવશે કાર્યક્રમના અધ્યક્ષ પદે સનહટ ગ્રુપવાળા ગોવિંદભાઈ વરમોરા તેમજ મુખ્ય મહેમાનોમાં મોહનભાઈ કુંડાળિયા જેરામભાઈ વાંઝડિયા બાબુભાઈ ઘોડાસરા બેચરભાઈ હોથી તેમજ ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયાજીભાઈ દેથરીયા પ્રકાશભાઈ વરમોરા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મિર્ઝા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે તે ઉપરાંત બગસરા નકલંગ મંદિરના મહંત દામજી ભગત નવ દંપતિઓને આશીર્વાદ પાઠવશે






Latest News