મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : સંદિપસિંહ જાડેજાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી


SHARE











મોરબી : સંદિપસિંહ જાડેજાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

વિધાર્થી નેતા અખિલ ભારતીય વિધાર્થી પરિષદના પૂર્વ ગુજરાત પ્રદેશના સહ મંત્રી અને યુવા અગ્રણી તેમજ સંગમ ફાઉન્ડેશનના મેન્ટર સંદિપસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેઓ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ છે.ત્યારે પોતાના જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે કરી સમાજમાં પ્રેરણા પુરી પાડવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.તેમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો.આ તકે મોરબી-માળિયા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ હાજરી આપીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.રક્તદાન કેમ્પમાં ૨૦ બોટલનું રક્ત એકત્રીત થયું હતુ.ત્યાર બાદ સરદારબાગ ખાતે વુક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.તે ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ચાલતી પરિષદ કી પાઠશાળા શાળાના બાળકોને નાસ્તો કરાવીને જન્મદિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવામાં આવી હતી






Latest News