મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજમાં ખગોળશાસ્ત્રી ડૉ. જે.જે. રાવલનો સેમિનાર યોજાયો


SHARE











મોરબીની નવયુગ કોલેજમાં ખગોળશાસ્ત્રી ડૉ. જે.જે. રાવલનો સેમિનાર યોજાયો

મોરબીની નવયુગ કોલેજમાં પ્રખ્યાત ખાગોળશાસ્ત્રી ડૉ જે.જે. રાવલનો સેમિનાર યોજાયો હતો તેઓ નહેરુ પ્લેનેટેરિયમ- વર્લી, મુંબઈના ડિરેક્ટર રહી ચુક્યા છે અને હાલ તેઓ જનસેવા કેન્દ્ર, બોરીવલીના પ્રેસિડેન્ટ છે આ સાથે પ્રો.ડો. શાંતિલાલ ભોરણીયા કે જેઓ એમ.એમ. શાહ બી.એડ. કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ હતા તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ડૉ જે.જે. રાવલ દ્વારા બ્રમ્હાંડની માહિતી સેમિનારમાં આપવામાં આવી હતી જેમાં ઘણી બધી શોધનું મૂળ ભારત છે, સૂર્ય વિશે માહિતી, ઇન્સ્ટગ્રામ પોઈન્ટ વિશે માહિતી, ભારતના ઇતિહાસનું  હાલ વિજ્ઞાન  વર્તમાન સાથે જોડાણ, બ્રમ્હાન્ડ શું છે તેની માહિતી, કોઈ નાનું કે મોટું નથી, અભિમાનના કરવું જોઈએ સિમ્પલ લિવિંગ હાઇ થિંકિંગ જેવી અનેક શીખો વિદ્યાર્થીઓને આપી હતી આ સેમિનારમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ તેમજ સર્વે વિભાગીય વડા તેમજ દરેક કોલેજના સ્ટુડન્ટ જોડાયા હતા






Latest News