સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના જીવરાજબાપા લીખીયાએ કેનાલ પાસેની ગંદકી દૂર કરવાનું બીડું ઝડપ્યું


SHARE











મોરબીના જીવરાજબાપા લીખીયાએ કેનાલ પાસેની ગંદકી દૂર કરવાનું બીડું ઝડપ્યું

મોરબીમાંથી પસાર થતી મચ્છુ કેનાલ રોડને સાફ કરવામાં આવેલ ત્યાર બાદ કચરો એક મહિના જેટલા સમયથી કેનાલ પાસે કાઢીને રોડ કાંઠે ફેંકી દેવામાં આવેલ હતો જો કે, જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા તેને ઉપાડવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અને કેનાલની રેલિંગ તૂટી ગયેલ છે તેને રીપેર કરવામાં આવી રહી નથી તેવામાં આ સફાઈનું બીડું સાચા સમાજ સેવક જીવરાજબાપા લીખીયાએ ઉપાડયું હતું અને તેમણે ખર્ચ અને પોતાની ઉંમર ૮૦ વર્ષની છે તે વિશે સહેજ પણ વિચાર કર્યા વગર લોકોની સુખાકારી માટે કામ માણસો પાસે કરાવ્યુ હતું. અત્રે ઉલેખનીય છે કે, તેઓ વૃક્ષારોપણ તો મોટા પ્રમાણમા કરે જ છે તેની સાથો સાથ ઘણા લોકોને ઉપયોગી થાય તેવા કામ પણ કરે છે. જે ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે. પરંતુ સરકાર કે તંત્રને બેદરકારી બાબતે કોઈ કહેતું નથી જે શરમજનક બાબત કહી શકાય તેમ છે.






Latest News