મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે અન્નકોટ-મહાઆરતીનું આયોજન


SHARE











મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે અન્નકોટ-મહાઆરતીનું આયોજન

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવા વર્ષના દિવસે તા.2 ને શનિવારના રોજ અન્નકોટ અને 1,100 દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મંદિરની સાથે લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલ છે અને દર વર્ષે ત્યાર હાજરોની સંખ્યામાં લોકો માતાજીનાં દર્શન અને પૂજનનું લાભ લેતા હોય છે. ત્યારે આગામી શનિવારે અન્નકોટ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બપોરે 12 કલાકે તથા સાંજે 6:15 કલાકે મહાઆરતી યોજાશે. તેમ આયોજકોએ જણાવ્યુ છે.




Latest News