મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના નસિતપર ગામે  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું


SHARE











ટંકારાના નસિતપર ગામે  સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું

૩૧ ડિસેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ટંકારા તાલુકાના નસિતપર ગામે  ૮ ફૂટ ઊંચાઈની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું સરપંચ રમેશભાઈ કુંડારિયા  દ્વારા  અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રતિમા માટેનો તમામ ખર્ચ રમેશભાઈ કુંડારિયા દ્વારા આપવામાં આવ્યો હતો જેથી કરીને ગ્રામજનોએ રમેશભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અનાવરણ કાર્યક્ર્મમાં  સરપંચ રમેશભાઈ કુંડારિયા, ઉપસરપંચ સુરેશભાઈ મેરજા, પંચાયતના સદસ્ય રમેશભાઈ આદ્રોજા,જિલ્લા પંચાયત સદસ્ય નથુભાઈ કડીવાર, સહકારી મંડળીના પ્રમુખ મનોજભાઈ દેત્રોજા તેમજ બહોળી સંખ્યામાં ગામનાં લોકો હાજર રહ્યા હતા




Latest News