મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાની બીજી વરસીએ શાંતિ હવનનું આયોજન


SHARE











મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાની બીજી વરસીએ શાંતિ હવનનું આયોજન

મોરબીમાં ઝુલતાપુલના દુર્ઘટના થઈ હતી તેને બે વર્ષ પૂરા થયેલ છે ત્યારે આ દુર્ઘટનાની બીજી વારસીએ મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરાયું છે.

મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા ઝુલતા પુલ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના આત્માની શાંતિ માટે અને ન્યાય માટે તા 30 ઓક્ટોબરને બુધવારના રોજ સવારે 9:30 થી 1:00 સુધી ઝૂલતા પુલ પાસે એલઈ કોલેજ રોડ મહાપ્રભુજીની બેઠક પાસે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શાંતિ હવનમાં મોરબીની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા સામાજિક કાર્યકરોએ અપીલ કરી છે.




Latest News