મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની જ્ઞાનપથ સ્કુલમા અર્પિત મહિલા ટ્રસ્ટે ત્રીવીધ કાર્યક્રમ યોજ્યો


SHARE







મોરબીની જ્ઞાનપથ સ્કુલમા અર્પિત મહિલા ટ્રસ્ટે ત્રીવીધ કાર્યક્રમ યોજ્યો

મોરબીના અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં આવેલ જ્ઞાનપથ સ્કુલમા પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ મેળવેલ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા તેમજ બાગાયત વિભાગ હેઠળ 'કિચન કેનિંગ મહિલા વ્રુતિકા' તાલીમ મેળવેલ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા અને શિક્ષણ ક્ષેત્રે એક દિકરીના સ્કુલ ફી મા આર્થીક સહયોગ આપનાર દાતાઓ નેલ્સનભાઈ ગડારા (લીઓલી સીરામીક મોરબી), મહેન્દ્રસિંહ ઝાલા (માજીસરંપચ રંગપર), જુર્ઝર અમીનમોહસીનભાઈ (નિવૃત કર્મચારી) અને રમેશભાઈ આહીર (એલ.ઈ. કોલેજ)ના  સન્માન કરવામાં આવ્યા હતા આ ત્રીવીધ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથળીયા સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનુ આયોજન ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન ભાયાણી દ્વારા કરવામા આવ્યું હતું.






Latest News