વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીની નક્ષત્ર  હોસ્પિટલમાં દિવાળીના તહેવાર ઉપર પણ ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે


SHARE











મોરબીની નક્ષત્ર  હોસ્પિટલમાં દિવાળીના તહેવાર ઉપર પણ ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નક્ષત્ર  હોસ્પિટલ દિવાળીના તહેવાર નિમિતે બધા પ્રકારની ઇમરજન્સી સેવા માટે કાર્યરત રહેશે. અને કોઈપણ સમયે ઇમરજન્સી હોય ત્યારે મોબાઈલ નંબર 75020 62222 તેમજ ફોન નંબર 0282-222222  ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.

મોરબીમાં દરેક ઇમરજન્સીની ક્ષણોમાં હંમેશા દર્દીઓને સાથ આપતી મોરબીની નક્ષત્ર હોસ્પિટલ આ વર્ષે પણ દિવાળીના તહેવાર નિમિતે ઇમરજન્સી સેવાઓ માટે ચાલુ જ રહેવાની છે અને કોઈ પણ ઇમરજન્સી જેવી કે, હાડકાનો વિભાગ, મેડિસિન અને ક્રિટીકલ કેર વિભાગ, જનરલ સર્જરી વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, બાળ રોગ વિભાગની ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ રહેશે.






Latest News