મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

આરએસએસના પ્રચાર પ્રમુખનો વાવડી ગામે ડો. હેડગેવાર સ્મારક સમિતિમાં જન્મ દિવસ ઉજવાયો


SHARE











આરએસએસના પ્રચાર પ્રમુખનો વાવડી ગામે ડો. હેડગેવાર સ્મારક સમિતિમાં જન્મ દિવસ ઉજવાયો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારાનો જન્મ દિવસ હતો. ત્યારે વાવડી મુકામે ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સંચાલિત બાલ સંસ્કાર કેન્દ્રના બાળકો સાથે પરિવાર સાથે ઉપસ્થિત રહી જન્મ દિવસની મંગલમય ઉજવણી કરી હતી. અને બાળકો સાથે વાતોની આપ લે અને અલ્પાહાર કર્યો હતો અને કેન્દ્ર સંચાલક જમનાબેન મકવાણાએ વિપુલભાઈનું કુમકુમ તિલકથી સ્વાગત કર્યું હતું ડો. હેડગેવાર સ્મારક સમિતિના મંત્રી વિપુલભાઈ અઘારાએ માનવ મૂલ્ય અને સમરસતાના ઉદાહરણ સ્વરૂપે અનોખી રીતે જન્મ દિવસ ઉજવીને પ્રેરણાત્મક કાર્ય કર્યું હતું.






Latest News