સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના ૫૫ આંગણવાડી કાર્યકર બહેનોને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું


SHARE











મોરબી તાલુકાના ૫૫ આંગણવાડી કાર્યકર બહેનોને આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અપાયું

મોરબીમાં ગ્રીબશન સ્કુલ ખાતે મોરબી તાલુકાના  આંગણવાડી કાર્યકર બહેનોને આપત્તિ શું છે અને તેના વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય તે અંગેનું માર્ગદર્શન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વહિવટી તંત્ર હસ્તકના આપત્તિ વ્યવસ્થાપન સેલના કન્સલટન્ટ ધાર્મિક પુરોહિત અને ડીપીઓ હિતેશ પોપટાણી દ્વારા આપત્તિ વ્યવસ્થાપન વખતે લેવાના થતા પગલાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત નગરપાલિકા ફાયર ડીપાર્ટમેન્ટનાં જયેશભાઇ ડાકી દ્ધારા આગ લાગે ત્યારે શું કરવું? અને ફાયર એકસ્ટીંગગ્યુશરનો પોતાની આંગડવાડી કેન્દ્રમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેનું માર્ગદર્શન અને ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.






Latest News