મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળાથી રાજપર જવાના રસ્ત પાસે સર્કલ બનાવ કોંગ્રેસની માંગ


SHARE







મોરબીના શનાળાથી રાજપર જવાના રસ્ત પાસે સર્કલ બનાવ કોંગ્રેસની માંગ

મોરબીના શનાળા ગામ પાસેથી રાજપર ગામ તરફ જવાના રસ્તે ટ્રાફિકની સમસ્યા છે જેથી કરીને ત્યાં સર્કલ બનાવવામાં આવે તેવી માંગ મોરબી તાલુકા સમિતિના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે અને આ અંગે તેઓએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે.

મોરબી તાલુકા કોંગ્રેસ્ન પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીથી રાજકોટ જતા રોડ ઉપર શનાળા ગામથી રાજપર તરફ જવાના રસ્તે જે ચોકડી આવેલ છે ત્યાં અવાર-નવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેથી કરીને લોકોની સમસ્યાને ઉકેલવા માટે આ ચોકડી પાસે સર્કલ બનાવવામાં આવે તે જરૂરી છે અને આ ચોકડી સવારે અને સાંજના સમયે ટ્રાફિક સમસ્યા હોય છે અને તેના કાયમી નિવારણ માટે વહેલમાં વહેલી તકે સર્કલ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News