મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે કુલદીપસિંહ વાળા મુકાયા


SHARE











મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે કુલદીપસિંહ વાળા મુકાયા

મોરબી નગરપાલિકાને સુપરસિડ કરવામાં આવી ત્યારથી ત્યાં કાયમી ચીફ ઓફિસરની નિમણુંક કરવામાં આવી ન હતી જો કે, મોરબી પાલિકામાં હાલમાં ડેપ્યુટી કલેકટરને ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવેલ છે.

ઝૂલતા પુલની દુર્ઘટના પછી મોરબી પાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ પાલિકામાં કોઈ કાયમી ચીફ ઓફિસરને મૂકવામાં આવેલ ન હતા જો કે, ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી રૂટિન કામ કરવામાં આવતું હતું જો કે, પાલિકાને લગતા પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી વધવા લાગ્યા હતા તેવામાં સરકારના મહેસુલ વિભાગ દ્વારા મોરબી ડેપ્યુટી કલેકટર તરીકે જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારીની ફરજ બજાવતા કુલદીપસિંહ વાળાને મોરબી નગરપાલિકાના કાયમી ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવેલ છે જેથી કરીને હવે લોકોની સુખકારીમાં વધારો થયા અને પ્રશ્નોનો  સમયસર નિકાલ કરવામાં આવે તેવી આશા લોકોને જાગી છે. 






Latest News