ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં દિવાળીના તહેવારો પર જ જાહેર માર્ગો પર ગટરના પાણીના તળાવો..!


SHARE











મોરબીમાં દિવાળીના તહેવારો પર જ જાહેર માર્ગો પર ગટરના પાણીના તળાવો..!

 

વેપારીઓ-રહેણાંકવાસીઓ પરેશાન :ચિત્રકુટ સિનેમા પાછળના વિસ્તારમાં ત્રાસ


મારુ મોરબી સ્વચ્છ મોરબીના નારા લગાવતી ભાજપ શાસિત મોરબી પાલિકામાં દિવાળીના તહેવારોના દિવસોમાં જાહેર માર્ગો પર ભુગર્ભ ગટરના પાણીના તલાવડાથી વેપારીઓ, રહેણાંકવાસીઓ રાહદારીઓને ખરીદી કરવા જવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ચિત્રકુટ સિનેમા પાછળ શેરીમાં મેઇન રોડ પર છેલ્લા ઘણાં સમયથી ભુગર્ભ ગટરો ઉભરાવાનો પ્રશ્ર્ન છે. અહીંયા શેરીમાં રહેતા રહેણાંકવાસીઓને મેઇન રોડનાં વેપારીઓ ગટરના પાણીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. દિવાળીમાં ધંધો કરવો મુશ્કેલ બન્યો છે. આ રોડ પર ફર્નિચર, ફૂટવેર,મોબાઈલ સહિતના વેપારીઓ છે. પાલિકામાં અવારનવાર રજૂઆતો કરી છે છતા પ્રશ્ર્ન અધ્ધરતાલ છે. તાકીદે ઉભરાતી ગટરો બંધ કરવા માંગ કરી રહ્યા છે.






Latest News