હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક કારખાનેદાર સામે કરેલ લેણી ૨કમ વસુલવાનો દાવો કોર્ટે રીજેકટ કર્યો


SHARE











મોરબીના સિરામિક કારખાનેદાર સામે કરેલ લેણી ૨કમ વસુલવાનો દાવો કોર્ટે રીજેકટ કર્યો

મોરબીના સીરામીકના કારખાનના ડાયરેકટરો સામે મોન્ટે બીયાન્કો ડાયમંડ ટુલ્સ પ્રા.લિ.ના ચેરપર્સન શંકરપ્પા ભીમરાવ પાટીલે લેણી રકમ ૭૪,૯૮,૫૨૪ વસુલ મેળવવા મોરબીની સીવીલ અદાલતમા સ્પે.સમરી સ્યુટ ન.૪/ ૨૦૨૩ થી દાવો દાખલ કર્યો હતો જેને કોર્ટે રિજેક્ટ કરેલ છે.

આ કેસમાં મા૨મોલા વીટ્રીફાઈડ પ્રા.લિ. વતી એડવોકેટ ભાવેશ ડી.ફુલતરીયા અને રાજેશ જે. જોષી રોકાયેલ હતા અને તેની કાયદાકીય દલીલ કે, દાવો કાનુની રીતે ટકવાપાત્ર નથી અને કોર્મશીયલ દાવો ન હોય દાવો રીજેકટ કરવા પાત્ર હોવાની રજુઆત કૃ હતી જેને ધ્યાને લઈને મોરબીની અદાલતે મોન્ટે બીયાન્કો ડાયમંડ ટુલ્સ પ્રા.લિ.નો દાવો રીજેકટ કરવાનો હુકમ કર્યો છે.






Latest News