મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી દાઉદી વ્હોરા સમાજ દ્વારા ૧૫ મી ઓગસ્ટ ઉજવાઇ


SHARE











મોરબી દાઉદી વ્હોરા સમાજ દ્વારા ૧૫ મી ઓગસ્ટ ઉજવાઇ

મોરબી ખાતે આવેલ વિશ્વ વિખ્યાત મોલાઈ રાજા સાહેબ દરગાહ ખાતે ૭૮ માં સ્વતંત્રય દિનની ઉજવણી હર્ષ અને ઉત્સારૂ ભેર કરવામાં આવેલ હતી જે અંગતે તમામ આયોજક મોલાઈ રાજા સાહેબ દરગાહના મેનેજર જનાબ ખોજેમભાઈ અને મૂલ્લા અબ્બાશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે સુરતથી આસરે ૭૫ થીવધુ લોકો આવ્યા હતા અને મદ્રાસા યુસુફીયા આસરે ૨૦૦ જેટલા સ્ટુડન્ટો દ્વારા રાષ્ટ્રગાન અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, ત્યારે મુખ્ય મેહમાન તરીકે પાલિકાના માજી પ્રમુખ અનોપસિંહ જાડેજા, હેલ્થ હાઈજીનીંગ કમીટીના માજી ચેરમેન આશીફભાઈ ધાંચી, વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા અને દરગાહ ખાતે મોરબી આમીલ જનાબ શૈખ મુર્તઝાભાઈ યમાની દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ હતુ. આ આયોજન સૈફી જમાત કમેટી મદ્રાસા કમેટી દ્વારા કરવામાં આવેલ હતુ






Latest News