મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની મહાવીર સોસાયટીમાં 15 ઓગસ્ટએ દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબીની મહાવીર સોસાયટીમાં 15 ઓગસ્ટએ દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાશે

મોરબીની મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીમાં 15મી ઓગસ્ટના દિવસે દેશભક્તિના ગીતના સંગીતનો કાર્યક્રમ રાખવામા આવેલ છે.

મોરબીના લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ તથા મોરબીના શનાળા રોડ પાસે આવેલ મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ તથા મોરબીના સ્વઆંગન ક્લબ દ્વારા આગામી તા. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાત્રે 8 થી 11 સુધી શહીદ વીરો, દેશભક્તો અને મહાનુભાવોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે દેશભક્તિના ગીત-સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ મોરબીના શનાળા રોડ પર આવેલ મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીના સાર્વજનિક મેદાનમાં રાખવામા આવેલ છે ત્યારે અધ્યક્ષસ્થાને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો હાજર રહેશે. અને મોરબીના લોકોને આવવા માટે આયોજકે આમંત્રણ આપેલ છે.






Latest News