ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ ન તોડવા હરિભક્તો-હિન્દુ સંગઠનોની માંગ


SHARE











મોરબીમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ ન તોડવા હરિભક્તો-હિન્દુ સંગઠનોની માંગ

મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નદીના કાંઠે મંદિર બનાવવામાં આવી રહ્યું છે તેની બાજુમાં જે દિવાલ બનાવવામાં આવે છે તેને તોડી પાડવાની કામગીરી તંત્રની સૂચના મુજબ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાંથી હરિભક્તો અને હિન્દુ સંગઠનોના આગેવાનો સહિતનાઓ દ્વારા દિવાલ તોડી પાડવાનું કામ અટકાવવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ ટેકે વિશ્વ હિન્દુ પરિષદ, હેરીટેજ બચાવો સંઘર્ષ સમિતિ, માતૃભૂમિ સંરક્ષણ કાઉન્સિલ, મોરબી શાક માર્કેટ એસોસિએશન, હિન્દુ યુવા વાહિની, એકતા એ જ લક્ષ્ય સંગઠન, મોરબી શહેર ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન, મોરબી કાપડ મહાજન તથા રેડીમેડ ગારમેન્ટ એસોસિયેશન સહિતના સંગઠન અને મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સહિતના હોદેદારો હાજર રહ્યા હતા. અને આ દીવાલ સંસ્થા દ્વારા સ્વખર્ચે મચ્છુ નદીના કાંઠે પ્રોટેક્શન માટે બનાવવામાં આવી છે અને દીવાલથી નદીનું વહેણ કોઈપણ પ્રકારે અવરોધાતું નથી. જેથી આ દીવાલ ન તોડવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News