મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાયો


SHARE











હળવદના સુસવાવ પાસે આવેલ બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાયો

હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસે આવેલો બ્રાહ્મણી-2 ડેમ 100 ટકા ભરાઈ જતાં અસરગ્રસ્ત ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. અને નદીના પટમાં કોઈને અવાર જવર ના કરવા માટેની તાકીદ કરેલ છે.

મોરબી સિંચાઇ વિભાગના અધિકારી માહિતી આપતા જણાવ્યુ હતું કે, હળવદનો બ્રાહ્મણી-2 ડેમ 100  ભરાઈ ગયેલ છે જેથી કરીને નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં તેના માટેની તાકીદ કરવામાં આવેલ છે અને હળવદના સુસવાવ, ટીકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, ચાડધ્રા, અજીતગઢ, ધનાળા અને રાયસંગપુર ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. અને હાલ બ્રાહ્મણી-2 ડેમમાંથી 280 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ટેઉ અધિકારી જણાવ્યુ છે.






Latest News