મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટરે મોરબીમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજી


SHARE











પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટરે મોરબીમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજી

ગઇકાલે પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્મા મોરબીમાં આવ્યા હતા અને ત્યારે મોરબી વર્તુળ કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મોરબીના જુદાજુદા ઉદ્યોગના એસો.ના આગેવાનો સાથે મિટિંગ કરી હતી અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું ખાતરી આપી હતી. આ મિટિંગમાં મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયા સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને મોરબી સીરામીક એસો., પોલીપેક એસો., પ્લાસ્ટિક એસો., સેનેટરી વેર એસો., પેપરમિલ એસો. ના આગેવાનો હાજર રહ્યા હતા અને વારંવાર થતા ઈન્ડ. ફીડરમાં ટ્રીપીંગની રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈને વીજ ગ્રાહકોને વીજ પુરવઠો નિરંતર મળતો રહેશે તેની મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્માએ ખાતરી આપી હતી.






Latest News