ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટરે મોરબીમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજી


SHARE







પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટરે મોરબીમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજી

ગઇકાલે પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્મા મોરબીમાં આવ્યા હતા અને ત્યારે મોરબી વર્તુળ કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મોરબીના જુદાજુદા ઉદ્યોગના એસો.ના આગેવાનો સાથે મિટિંગ કરી હતી અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું ખાતરી આપી હતી. આ મિટિંગમાં મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયા સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને મોરબી સીરામીક એસો., પોલીપેક એસો., પ્લાસ્ટિક એસો., સેનેટરી વેર એસો., પેપરમિલ એસો. ના આગેવાનો હાજર રહ્યા હતા અને વારંવાર થતા ઈન્ડ. ફીડરમાં ટ્રીપીંગની રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈને વીજ ગ્રાહકોને વીજ પુરવઠો નિરંતર મળતો રહેશે તેની મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્માએ ખાતરી આપી હતી.






Latest News