મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની ધર્મમંગલ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અનાવરણ કરાયું


SHARE











મોરબીની ધર્મમંગલ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અનાવરણ કરાયું

મોરબીના શનાળાથી ઘૂનડા રોડ પર આવેલ ધર્મ મંગલ સોસાયટીમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ લોકો દ્વારા મૂકવામાં આવેલ છે તેના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બગથળા નકલંક ધામના મહંત દામજી ભગત, ટંકારા પડધરીના ધરાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા સહિતના રાજકિય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો પણ હાજર રહ્યા હતા




Latest News