ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી એઆરટીસેન્ટર ખાતે એચઆઈવી બહેનોને ડ્રેસ આપવામાં આવ્યા


SHARE











મોરબી એઆરટીસેન્ટર ખાતે એચઆઈવી બહેનોને ડ્રેસ આપવામાં આવ્યા

જનરલ હોસ્પિટલ ખાતે એઆરટીસેન્ટર ખાતે શરદ પૂનમ નિમિતે પી.એલ.એચ.આઈ.વી,એ.એન.સી અને પી.એન.સી. બહેનો તથા પી.એલ.એચ.આઈ.વી ,બહેનો ને એક-એક જોડી ડ્રેસ આપવામાં આવ્યા હતા. 

જનરલ હોસ્પિટલના એઆરટીસેન્ટર ખાતે જીએસએનપી+ અંતર્ગત કાર્યરત સ્વેત્ના પ્રોજેક્ટ દ્વારા મુખ્ય દાતા જગદિશભાઈ તુલશિયાણીના ધર્મપત્નીના સહયોગથી પી.એલ.એચ.આઈ.વી,એ.એન.સી અને પી.એન.સી. બહેનો તથા પી.એલ.એચ.આઈ.વીની 24 બહેનો ને એક-એક જોડી ડ્રેસ આપવામાં આવેલ હતો.આ કાર્યક્રમનું સંચાલન સિવીલ હોસ્પિટલ ના ઈન્ચાર્જ અધિક્ષક ડો પી. કે. દુધરેજીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું આયોજન પ્રોજેક્ટ ફિલ્ડ-કો ઓડિનેટર રાજેશ ભાઈ લાલવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં એઆરટી મેડિકલ ઓફિસર ડો. દિપ્તી તુલશિયાણી, એઆરટી કાઉન્સેલર રાજેશભાઈ જાદવ, અનમોલ ટીઆઈ પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ મેનેજર વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News