મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી એઆરટીસેન્ટર ખાતે એચઆઈવી બહેનોને ડ્રેસ આપવામાં આવ્યા


SHARE











મોરબી એઆરટીસેન્ટર ખાતે એચઆઈવી બહેનોને ડ્રેસ આપવામાં આવ્યા

જનરલ હોસ્પિટલ ખાતે એઆરટીસેન્ટર ખાતે શરદ પૂનમ નિમિતે પી.એલ.એચ.આઈ.વી,એ.એન.સી અને પી.એન.સી. બહેનો તથા પી.એલ.એચ.આઈ.વી ,બહેનો ને એક-એક જોડી ડ્રેસ આપવામાં આવ્યા હતા. 

જનરલ હોસ્પિટલના એઆરટીસેન્ટર ખાતે જીએસએનપી+ અંતર્ગત કાર્યરત સ્વેત્ના પ્રોજેક્ટ દ્વારા મુખ્ય દાતા જગદિશભાઈ તુલશિયાણીના ધર્મપત્નીના સહયોગથી પી.એલ.એચ.આઈ.વી,એ.એન.સી અને પી.એન.સી. બહેનો તથા પી.એલ.એચ.આઈ.વીની 24 બહેનો ને એક-એક જોડી ડ્રેસ આપવામાં આવેલ હતો.આ કાર્યક્રમનું સંચાલન સિવીલ હોસ્પિટલ ના ઈન્ચાર્જ અધિક્ષક ડો પી. કે. દુધરેજીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નું આયોજન પ્રોજેક્ટ ફિલ્ડ-કો ઓડિનેટર રાજેશ ભાઈ લાલવાણી દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં એઆરટી મેડિકલ ઓફિસર ડો. દિપ્તી તુલશિયાણી, એઆરટી કાઉન્સેલર રાજેશભાઈ જાદવ, અનમોલ ટીઆઈ પ્રોજેક્ટ ના પ્રોજેક્ટ મેનેજર વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News