મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા સર્વરોગ નીદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE











મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા સર્વરોગ નીદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

 મોરબી જૈન જાગૃતી સેન્ટર દ્વારા રજત જયંતી વષઁની ઉજવણી નીમીત્તે સર્વરોગ નીદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ દશાશ્રીમાળી વણીક વાડી મોરબી ખાતે યોજાયો હતો જેનો ૩૨૦ દર્દીઓએ લાભ લીધેલ હતો.કેમ્પમાં ડો.રવી પટેલ, ડો.વૈભવ દફતરી તથા ડો.વીવેક પટેલ (રાઘાક્રીષ્ન હોસ્પિટલ), ડો.દીક્ષીત કાસુંદ્રા (કામ્યા સ્કીન કલીનીક), ડો.વીશાલ રૂપાલા (નેત્રા આંખની હોસ્પિટલ) એ સેવા આપી હતી. જેમાં દર્દીના ફેફસાની તપાસ, બીપી,હદય, ડાયાબીટીશ, આંખ, ચામડીની તપાસ કરીને દવા વીનામુલ્યે આપવામાં આવી હતી.અને સંસ્કાર બ્લડ બેન્ક માટે  કેમ્પમાં ૫૭ બોટલ રકતઆ એકત્રિત કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા જૈન જાગૃતી સેન્ટરના પ્રમુખ જીતેન દોશી તથા સમગ્ર ટીમે ખુબ જહેમત ઉઠાવી હતી.






Latest News