ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નજીકના વિરપરમાં ગૌસેવાના લાભાર્થે નાટક યોજાશે


SHARE











મોરબી નજીકના વિરપરમાં ગૌસેવાના લાભાર્થે નાટક યોજાશે

 મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વિરપર ગામ પાસે આવેલા કામધેનુ આશ્રમ ખાતે આગામી બુધવાર અને ૨૦ તારીખે શરદ પૂનમની રાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નાટક રાત્રે ૯:૩૦ કલાકે યોજાશે આ નાટકનું આયોજન ગૌસેવા યુવક મંડળ વિરપર અને સમસ્ત ગામ દ્વારા ગૌસેવાના લાભાર્થે રાખવા આવ્યું છે અને ગામના યુવાનો દ્વારા મહાન ધાર્મિક નાટક “ખીમળીયો કોટવાળ યાને મચ્છુ તારા વહેતા પાણી” નાટક રજૂ કરવામાં આવશે. તેની સાથે લોકોને હસાવવા માટે કોમિક નાટક દામલાના ભવાડા પણ રજૂ કરવામાં આવશે તો ગૌસેવાના કર્યા માટે યોજાઇ રહેલા નાટકનો લાભ લેવા માટે કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ વિરપર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.






Latest News