મોરબી : અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખના માતૃશ્રીની પુણ્યતિથિ નિમિતે અનાથ દિવ્યાંગ બાળકોને વસ્ત્રો, ભોજન અને ફળનું વિતરણ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્રારા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સ્ટેશનરી વિતરણ વાંકાનેરના માટેલ રોડ ઉપર પેપર મિલમાં લાગેલી આગથી 20 કરોડોનું નુકશાન: હજુ પણ આગ બેકાબૂ, 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે હળવદના સેવાભાવી યુવાન અને જિલ્લા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે દ્વારા ૪૫ મી વખત રક્તદાન મોરબી જિલ્લા પંચાયત ખાતે પોશ એક્ટ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું ઔદ્યોગિક ભરતી મેળાથી મળી તક:  મોરબીના યુવાનને સિરામિક ઉદ્યોગમાં મળ્યો સારો રોજગાર મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવની બેઠકમાં મોરબી જિલ્લાના કલેક્ટર સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે પદ-પક્ષમાંથી મૂક્યું રાજીનામુ


SHARE











મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે પદ-પક્ષમાંથી મૂક્યું રાજીનામુ

મોરબી જીલ્લામાં કોંગ્રેસના હોદેદારો દ્વારા પક્ષમાંથી રાજીમાના મૂકવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખે પદ અને પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને તેની કોપી ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખને મોકલવી આપેલ છે

તાજેતરમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પમુખ તરીકે કિશોરભાઇ ચિખલિયાની વરણી કરવામાં આવી છે ત્યાર પછીથી કોંગ્રેસમાંથી ઘણા આગેવાનોએ રાજીનામાં આવેલ છે અને ગઇકાલે વધુ સાત હોદેદાર અને કાર્યકર્તાઓએ કોંગ્રેસના તમામ હોદાઓ ઉપરથી અને પક્ષમાંથી રાજીનામાં આપેલ હતા તેવામાં આજે સવારે મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા દ્વારા તેઓના હોદા ઉપરથી અને પક્ષમાંથી સ્વેચ્છિક રાજીનામું આપવામાં આવ્યું છે અને તેની કોપી તેઓએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલને મોકલવી આપેલ છે અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા મોરબી જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું બાદ ભાજપમાં વિધિવત પ્રવેશ મેળવી લીધેલ છે અને તેની સાથે લગભગ ૨૦૦ જેટલા લોકોએ કોંગ્રેસ છોડીને કેસરિયા કર્યા હતા અને હજુ પણ મોરબી જીલ્લામાં કોંગ્રેસ પક્ષમાંથી સ્વૈચ્છિક રાજીનામા આપવાનો સિલસિલો યથાવત છે






Latest News