મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે નવા પાણીના સંપનું ખાતમુર્હત કરાયું


SHARE











ટંકારાના હડમતિયા ગામે નવા પાણીના સંપનું ખાતમુર્હત કરાયું

ટંકારા તાલુકાનાં હડમતિયા ગામે ૪૦૦૦ વસ્તી છે તેને ધ્યાનમાં રાખી હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયા તેમજ પંચાયતના સદ્સ્યોએ સાથે મળી ગ્રામજનોની સુખ સુવિધા વધે તે માટે નવા પાણીના સંપ તેમજ ઘરે ઘરે પાણી માટે નવા કનેક્શન આપવા માટે વાસ્મોમાંથી યોજના મંજૂર કરાવી હતી અને તે પાણીના સંપનું ખાતમુર્હૂત કરવામા આવ્યું હતું આ કામ પૂર્ણ થતા હડમતિયા ગામના લોકોને પાણીની સમસ્યા દૂર થઈ જશે તેવું આગેવાનોએ જણાવ્યુ છે આ તકે હડમતીયા ગામના આગેવાન પંકજ રાણસરીયા, પંચાયત સદસ્ય અશોકભાઈ સગર, હસમુખ ખાખરીયા, જગદીશભાઈ સીણોજીયા, રોનક ડાકા, ઉમેશ મેરજા, જેમલભાઈ સાટકા, મયુર કામરીયા, સવજીભાઈ ખાખરીયા, મયુર પરમાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.






Latest News