મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામે નવા પાણીના સંપનું ખાતમુર્હત કરાયું


SHARE







ટંકારાના હડમતિયા ગામે નવા પાણીના સંપનું ખાતમુર્હત કરાયું

ટંકારા તાલુકાનાં હડમતિયા ગામે ૪૦૦૦ વસ્તી છે તેને ધ્યાનમાં રાખી હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયા તેમજ પંચાયતના સદ્સ્યોએ સાથે મળી ગ્રામજનોની સુખ સુવિધા વધે તે માટે નવા પાણીના સંપ તેમજ ઘરે ઘરે પાણી માટે નવા કનેક્શન આપવા માટે વાસ્મોમાંથી યોજના મંજૂર કરાવી હતી અને તે પાણીના સંપનું ખાતમુર્હૂત કરવામા આવ્યું હતું આ કામ પૂર્ણ થતા હડમતિયા ગામના લોકોને પાણીની સમસ્યા દૂર થઈ જશે તેવું આગેવાનોએ જણાવ્યુ છે આ તકે હડમતીયા ગામના આગેવાન પંકજ રાણસરીયા, પંચાયત સદસ્ય અશોકભાઈ સગર, હસમુખ ખાખરીયા, જગદીશભાઈ સીણોજીયા, રોનક ડાકા, ઉમેશ મેરજા, જેમલભાઈ સાટકા, મયુર કામરીયા, સવજીભાઈ ખાખરીયા, મયુર પરમાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.






Latest News