મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

અખીલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે પ્રભુચરણદાસજીની નિમણુંક


SHARE











અખીલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે પ્રભુચરણદાસજીની નિમણુંક

અખીલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ પ્રભુચરણ દાસજીની નિમણુક.ભારત દેશમાં સંતોનું અને મહંતોનું અનેરુ સ્થાન છે. ત્યારે હળવદના કવાડીયાના પાટીયા પાસે આવેલા શ્રી પ્રભુચરણ આશ્રમના મહંત પ્રભુચરણ દાસજી મહારાજને અખિલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે નિમણુક કરવામાં આવી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય સંત સમિતિ ભારતભરમાં કાર્યરત છે અને 137 હિન્દુ સંપ્રદાયોના પ્રતિનિધિઓથી બનેલું પૂજ્ય સંતોનું વિરાટ મહાન સંમેલન છે. ત્યારે આજે અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ કાર્યકારણીની બેઠકમાં સર્વસંમતિથી અખિલ ભારતીય સંત સમિતિના મોરબી જિલ્લા અધ્યક્ષ તરીકે પ્રભુચરણ દાસજી મહારાજની પસંદગી કરવામાં આવી છે. 






Latest News