તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના જનકલ્યાણનગરમાં જયરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા “માં ગરબી”ની જમાવટ


SHARE











મોરબીના જનકલ્યાણનગરમાં જયરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા માં ગરબીની જમાવટ

મોરબી શહેરના સામાકાઠે વિસ્તારમાં આવેલ જનકલ્યાણનગરમાં મોરબી નગરપાલિકાન ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા છેલ્લા ૨૨ વર્ષથી માં ગરબીનું આયોજન કરવામાં આવે છે જેનું  સ્થાનિક લોકોમાં ખુબ જ આકર્ષણ છે કેમ કે આ ગરબીમાં નાની બાળાઓથી માંડીને તમામ મહિલાઓ વિનામુલ્યે ગરબે ઘૂમી શકે છે આટલું જ નહિ અહી રાસ રજુ કરનારી બાળાઓ સહિતનાને જુદાજુદા ઇનામો પણ દરરોજ આપવામાં આવે છે ત્યારે વર્તમાન સમયમાં સરકાર તરફથી જે કોરોના ગાઈડ લાઇન ગરબી માટે આપવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા માતાજીની ભક્તિ સાથે ગરબાનું આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે






Latest News