હળવદ કૃષિ વિદ્યાલય રોડ પર જુની અદાવતમાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જમનાદાસ હિરાણીનું શ્રેષ્ઠ રઘુવંશી માનવ સેવા પ્રતિભા એવોર્ડ આપીને કર્યું સન્માન


SHARE











મોરબીના જમનાદાસ હિરાણીનું શ્રેષ્ઠ રઘુવંશી માનવ સેવા પ્રતિભા એવોર્ડ આપીને કર્યું સન્માન

તાજેતરમાં ગાંધીનગર ખાતે શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા એવોર્ડ સેરેમનીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર શ્રેષ્ઠ કામગીરી કરનારા રઘુવંશી સમાજના શ્રેષ્ઠઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ફિલ્મ સ્ટાર વિવેક અબોરોઈ, જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ સહિતઓની હાજરીમા મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી હરિહર અન્ન ક્ષેત્ર સાથે જોડાયેલા અને અનેકવિધ સેવાકીય કામગીરી કરનારા જમનાદાસ મોતીલાલ હિરાણીનું શ્રેષ્ઠ રઘુવંશી માનવ સેવા પ્રતિભા એવોર્ડ-૨૦૨૩ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે લોહાણા સમાજના અગ્રણીઓ સહિતના લોકો ત્યાં હાજર હતા તેઓએ જમનાદાસ મોતીલાલ હિરાણીની સેવાકીય કામગીરીને બિરદાવી હતી




Latest News