કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર પાસે કારખાનામાં ઉલ્ટી બાદ ઝારખંડના યુવાનનું મોત


SHARE











વાંકાનેરના લાકડધાર પાસે કારખાનામાં ઉલ્ટી બાદ ઝારખંડના યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ પાસે આવેલ શ્રી રામ ના કારખાનાની અંદર કામ કરતા અને ત્યાં જ રહેતા મૂળ ઝારખંડના રહેવાસી યુવાનને ઉલટી થયા બાદ તે ઘટના સ્થળેજ પડી ગયો હતો અને તેનુ મોત નીપજયું હતું જેથી કરીને મૃત્યુ પામેલા યુવાનના બોડીને પી.એમ. માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે આવેલ શ્રી રામ નામના કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મૂળ ઝારખંડના રહેવાસી પ્રહલાદ ગોપ ગુરુચરણ જાતે પીટડી (ઉંમર વર્ષ ૩૨) નામના યુવાનને ગઈકાલે અચાનક કોઇ કારણોસર કારખાનામાં ઊલટી થઈ હતી અને ત્યારબાદ તે ઘટના સ્થળે પડી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને યુવાનના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News