મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

કાગદડી પાસે ગુરૂકૃપા આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન


SHARE











કાગદડી પાસે ગુરૂકૃપા આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ કાગદડી પાસે ગુરૂકૃપા આશ્રમ ખાતે મહંત ભુપતબાપુના સાનિધ્યમાં ૫૧ પોથી દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે વિશાળ સંત સંમેલનનું યોજાયું હતું

ગુરૂકૃપા આશ્રમ ખાતે દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠે  પરથી રતનબેન સંગીતમય શૈલીમાં રસપાન કરાવી રહ્યા છે. તેની સાથોસાથ ૯ દિવસ સુધી નવચંડી યજ્ઞનું પણ આયોજન કરાયું છે અને સંતોના સંમેલનમાં આત્માનંદ સરસ્વતી (બોટાદ), મહંત મણીરામ બાપુ, મહંત આનંદરામબાપુ, મહંત બટુકદાસબાપુ, મહંત વિનુબાપુ, મહંત કનૈયાદાસ બાપુ, મોરબીના રામધાન આશ્રમના મહંત ભાવેશ્વરી માં, મહંત મુકુદંબાપુ સહીતના ૭૦ જેટલા સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ કથાની વ્યવસ્થા, ભજન અને ભોજનનું આયોજન રવિ બાપુ તેમજ તેમના સેવકગણ દ્વારા કરવામાં આવેલ છે તેમ મુકેશ ભગતે જણાવ્યું હતું.






Latest News