મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવતનું આયોજન


SHARE











મોરબીના ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવતનું આયોજન

મોરબીના ગુર્જર  ક્ષત્રિય કડિયા જ્ઞાતિના આગેવાન સુનીલ શાંતિલાલ ચૌહાણ પરીવાર દ્વારા હરીદ્વાર ખાતે પુષ્ટીમાર્ગીય ભાગવત આચાર્ય સુહાગભાઈ દવે તેની આગવી સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે આ કથા તા.૧૭ થી ૨૩ સુધી તુલસી માનસ મંદીર  હરીદ્વાર ખાતે રાખવામા આવી છે અને શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોરબીથી ૨૦૦ લોકોના સંધ સાથે ગયા છે આ કથાના મનોરથી સુનિલ શાંતિલાલ ચૌહાણ, મેહુલભાઈ શાંતિલાલ ચૌહાણ, હીરેનભાઈ શાંતિલાલ ચૌહાણ તથા દીપેશ શાંતિલીલ ચૌહાણ તથા સમગ્ર ચૌહાણ પરીવારનું મિત્ર વર્તુળ દ્વારા મોરબી રેલ્વેસ્ટેશન પર બહુમાન કરી શુભેચ્છા પાઠવી હતી.






Latest News