ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ગાંધી સોસાયટીના રોડ માટે ચાલતા આંદોલનનો સુખદ અંત


SHARE











મોરબીમાં ગાંધી સોસાયટીના રોડ માટે ચાલતા આંદોલનનો સુખદ અંત

મોરબી ગાંધી સોસાયટી અને બૌદ્ધનગર સોસાયટીના લોકો રોડ બનાવવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન પર બેઠેલ હતા ત્યારે ગાંધી સોસાયટી અને બૌદ્ધનગર સોસાયટીના લોકોની મુલાકાત માટે અમરશીભાઈ (દામજીભાઈ ) મકવાણા આવ્યા હતા અને તેઓએ ડીડીઓને રજુઆત કરી હતી અને આ રોડ વહેલી તકે ડામર રોડ નહી પરંતુ સીસી રોડ બને તેમજ નઝરબાગ રેલ્વે સ્ટેશનથી ફિલ્ટર હાઉસ ગેટ તથા નર્સરી સુધી બનાવવા માટે ખાત્રી આપી છે  જેથી અમરશીભાઈ (દામજીભાઈ)  મકવાણાએ ઉપવાસ પર બેઠા લોકોને પરણા કરાવ્યા હતા






Latest News