મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો


SHARE











મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવતું હોય તેવું સામે આવ્યું છે ત્યારે મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ એસ્સાર પંપ સામે મુરલીધર પાનની દુકાનમાંથી ચેક કરવામાં આવ્યું હતું ત્યારેદુકાનદાર કુલદીપભાઈ ગોવિંદભાઇ ડાંગરની દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપની બોટલ ત્યાંથી મળી આવી હતી જેથી કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ૧૨૦ બોટલ નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો જેની કિંમત ૧૮,૦૦૦ નો માલ કબ્જે કર્યો હતો અને આ માલ હિતેશ રાવલ નામના વ્યક્તિએ આપેલ હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News