મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો


SHARE











મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો ઝડપાયો

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો રાખીને વેચાણ કરવામાં આવતું હોય તેવું સામે આવ્યું છે ત્યારે મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ એસ્સાર પંપ સામે મુરલીધર પાનની દુકાનમાંથી ચેક કરવામાં આવ્યું હતું ત્યારેદુકાનદાર કુલદીપભાઈ ગોવિંદભાઇ ડાંગરની દુકાનમાંથી નશીલી આયુર્વેદિક શિરપની બોટલ ત્યાંથી મળી આવી હતી જેથી કરીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ૧૨૦ બોટલ નશીલી આયુર્વેદિક શિરપનો જથ્થો જેની કિંમત ૧૮,૦૦૦ નો માલ કબ્જે કર્યો હતો અને આ માલ હિતેશ રાવલ નામના વ્યક્તિએ આપેલ હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે






Latest News