મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામના સરપંચે રાજીનામુ ધર્યું


SHARE











ટંકારાના સજનપર ગામના સરપંચે રાજીનામુ ધર્યું

ટંકારાના સજનપર ગામના મહિલા સરપંચે તેના પદ ઉપરથી રાજીનામુ ધરી દીધું છે જેથી કરીને હાલમાં ઉપસરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો છે. અને રાજકીય કારણોસર મહિલા સરપંચે રાજીનામુ આપ્યાની ચર્ચા ચાલી રહી છે

ટંકારાના સજનપર ગામના મહિલા સરપંચ રીનાબેન પ્રેમજીભાઈ જાદવે તેના પદ ઉપરથી રાજીનામું ધરી દીધું છે અને હાલમાં ટીડીઓએ રાજીનામુ મંજુર કરવાનો હુકમ કરી દીધેલ ચેજેથી કરીને સરપંચનો ચાર્જ ઉપસરપંચ વિનોદભાઈ બચુભાઈ સીણોજીયાને આપવાનો હુકમ કરેલ છે અને સજનપરના મહિલા સરપંચ રીનાબેને અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું બહાર આવ્યું છે. જો કે, લોકોમાં થતી ચર્ચા મુજબ રાજકીય કારણોસર મહિલા સરપંચે રાજીનામું આપ્યું છે. અને અત્યાર સુધીમાં ટંકારા તાલુકાનાં ઘણા ગામના સરપંચોએ રાજીનામ આપેલ છે ત્યારે આ સિલસિલો કયા જઈને અટકશે તે સૌથી મોટો સવાલ છે






Latest News