મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટમાં ટંકારા બેઠકના ભાજપ પરિવારનું સ્નેહમિલન યોજાશે


SHARE











મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટમાં ટંકારા બેઠકના ભાજપ પરિવારનું સ્નેહમિલન યોજાશે

મોરબીમાં આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં તા ૧૯ ના રોજ ટંકારા પડધરી બેઠકના ભાજપ પરિવારનું સ્નેહ મિલન રાખવામા આવ્યું છે જે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ સાથે વર્લ્ડ કપ ફાઇનલ મેચ નિહાળવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો કાર્યકર્તા ભાઈઓ-બહેનોને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા પ્રભારી ડો. હિતેષભાઈ ચૌધરી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા સહીતના હાજર રહેશે






Latest News