તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટમાં ટંકારા બેઠકના ભાજપ પરિવારનું સ્નેહમિલન યોજાશે


SHARE











મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટમાં ટંકારા બેઠકના ભાજપ પરિવારનું સ્નેહમિલન યોજાશે

મોરબીમાં આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં તા ૧૯ ના રોજ ટંકારા પડધરી બેઠકના ભાજપ પરિવારનું સ્નેહ મિલન રાખવામા આવ્યું છે જે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ સાથે વર્લ્ડ કપ ફાઇનલ મેચ નિહાળવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો કાર્યકર્તા ભાઈઓ-બહેનોને શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જીલ્લા પ્રભારી ડો. હિતેષભાઈ ચૌધરી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા સહીતના હાજર રહેશે






Latest News