મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે ઝાલા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન


SHARE











મોરબીના પંચાસર ગામે ઝાલા પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન

મોરબી નજીકના પંચાસર ગામે રાજપૂત સમાજની વાડીમાં ઝાલા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથા તા તા. ૧૮ થી ૨૪ સુધી ચાલશે જેથી તેનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે

પંચાસર ગામે ઝાલા પરિવાર દ્વારા જે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં શાસ્ત્રી ધર્મેન્દ્રભાઈ આર. ઓઝા તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે અને આ કથા દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ સુધી ચાલુ રહેશે અને કથા ધાર્મિક પ્રસંગોને ધામધૂમથી ઉજવવામાં આવશે. ત્યારે ગામના લોકો સહિતના લોકોને કથાનો લાભ લેવા માટે આયોજક ગંભીરસિંહ ભુરૂભા ઝાલા તથા અર્જુનસિંહ ગંભીરસિંહ ઝાલા દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે

મેલડી મંડળનું આયોજન

મોરબીના જીકીયારી ગામે તા ૧૪ ને મંગળવારે મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે અને જીકીયારી ગામે જ રહેતા નીલેશભાઈ ચતુરભાઈ અદગામા દ્વારા જય જોડવારી મેલડી મંડળ રમાડવામાં આવશે. જેથી કરીને આ ધાર્મિક કાર્યક્ર્મનો લાભ લેવા માટે આયોજકોએ જાહેર નિમંત્રણ આપેલ છે




Latest News