ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદની બાબા રામદેવ હોટલના સંચાલકનો એનડીપીએસના ગુનામાં જામીન ઉપર છુટકારો


SHARE











હળવદની બાબા રામદેવ હોટલના સંચાલકનો એનડીપીએસના ગુનામાં જામીન ઉપર છુટકારો

હળવદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો જેમાં આરોપીની હોત્લ્માંથી માદક પદાર્થ પોશડોડાનો પાઉડર ૩ કીલો ૩૩૧ ગ્રામ જેની કિંમત રૂપીયા ૯,૯૯૩ નો જથ્થો મળી આવ્યો હતો જેથી તેની સામે ગુનો નોંધાયો હતો આ ગુનામાં પકડાયેલા આરોપીની જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને તેને જામીન મુક્ત કરવામાં આવેલ છે

હળવદ તાલુકામાં આવેલ બાબા રામદેવ હોટલમાં રેઈડ કરી હતી ત્યારે પોશડોડાનો પાઉડર ૩ કીલો ૩૩૧ ગ્રામ જેની કિંમત રૂપીયા ૯,૯૯૩ નો જથ્થો મળી આવ્યો હતો તેમજ આરોપીની અંગજળતી દરમ્યાન મોબાઈલ મળી આવ્યો હતો જેથી હળવદ પોલીસે આરોપીની અટક કરી હતી અને મોરબી સ્પે. કોર્ટમાં રીમાંડ સાથે ૨જુ કરતા આરોપીના રીમાંડ મંજુર કર્યા હતા ત્યાર બાદ તેને જેલ હવાલે કરેલ હતી જે આરોપીના વકીલ જીતેન અગેચાણીયા મા૨ફતે જામીન મેળવવા અરજી કરવામાં આવી હતી જેમાં બન્ને પક્ષે કાયદાકીય દલીલ કરવામાં આવી હતી જેમાં આરોપી તરફે દલીલ કરવામાં આવી હતી કે, “આવો કોઈ ગુનો કરેલ નથી. આરોપી હાલ મોરબી જીલ્લાના વતની છે. કયાય નાશી ભાગી જાય તેમ નથી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા આમ બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપીના વકીલ જીતેન અગેચાણીયાની દલીલ માન્ય રાખીને આરોપીને જામીન ૫૨ છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે વકીલ દીલીપભાઈ અગેચાણીયાજીતેન અગેચાણીયાજે.ડી.સોલંકીએમ.આર. ગોલતરહીતેશ પરમારરવી ચાવડાકુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News