મોરબી સબ જેલમાંથી વચ્ચગાળાના જામીન લઈને ફરાર થયેલ આરોપીને પકડીને જેલ હવાલે કરાયો
મોરબીમાં દારૂના વ્યસનમાંથી મુક્તિ માટે અનોખો સેવાયજ્ઞ
SHARE








મોરબીમાં દારૂના વ્યસનમાંથી મુક્તિ માટે અનોખો સેવાયજ્ઞ
દારૂના વ્યસનના લીધે ઘણા કુટુંબ બરબાદ થઇ ગયા છે ત્યારે દારૂના વ્યસનથી મુક્તિ માટે ભોળાદમાં આવેલા સુરાપુરા ધામ ખાતે અનોખી પહેલ શરૂ કરાઇ છે ત્યારે જે ઈ વ્યાક્તીને વ્યસનમાથી મુક્તિ મેળવવા ઇચ્છતા હોય તેને સુરાપુરા ધામ ખાતે લઈ જવામાં આવશે અને વિનામુલ્યે વ્યસન મુક્તિ કરાવવામાં આવશે.
હાલમાં જેનીલભાઈ પોપટએ જણાવ્યુ છે કે, દારૂના નશાથી મુક્ત થવા જે કોઈપણ વ્યકતી ઇચ્છતા હોય તેને વ્યસનમાથી મુક્તિ મળે તેના માટે વિનામુલ્યે દર સોમવારે સાંજે ૪:૦૦ વાગ્યે ઇકો કારમાં મોરબીથી ભોળાદ (ભાલ) સુરાપુરા ધામ ખાતે લઈ જવામાં આવશે. અને તેમાં વહેલા તે પહેલાના ધોરણે ૧૦ લોકોને લઈ જવામાં આવશે. તેના માએ મોબાઈલ નં ૯૯૨૪૧ ૬૬૧૨૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે

