મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના વ્યસનમાંથી મુક્તિ માટે અનોખો સેવાયજ્ઞ


SHARE















મોરબીમાં દારૂના વ્યસનમાંથી મુક્તિ માટે અનોખો સેવાયજ્ઞ

દારૂના વ્યસનના લીધે ઘણા કુટુંબ બરબાદ થઇ ગયા છે ત્યારે દારૂના વ્યસનથી મુક્તિ માટે ભોળાદમાં આવેલા સુરાપુરા ધામ ખાતે અનોખી પહેલ શરૂ કરાઇ છે ત્યારે જે ઈ વ્યાક્તીને વ્યસનમાથી મુક્તિ મેળવવા ઇચ્છતા હોય તેને સુરાપુરા ધામ ખાતે લઈ જવામાં આવશે અને વિનામુલ્યે વ્યસન મુક્તિ કરાવવામાં આવશે.

હાલમાં જેનીલભાઈ પોપટએ જણાવ્યુ છે કે, દારૂના નશાથી મુક્ત થવા જે કોઈપણ વ્યકતી ઇચ્છતા હોય તેને વ્યસનમાથી મુક્તિ મળે તેના માટે વિનામુલ્યે દર સોમવારે સાંજે ૪:૦૦ વાગ્યે ઇકો કારમાં મોરબીથી ભોળાદ (ભાલ) સુરાપુરા ધામ ખાતે લઈ જવામાં આવશે. અને તેમાં વહેલા તે પહેલાના ધોરણે ૧૦ લોકોને લઈ જવામાં આવશે. તેના માએ મોબાઈલ નં ૯૯૨૪૧ ૬૬૧૨૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News