મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાંથી વચ્ચગાળાના જામીન લઈને ફરાર થયેલ આરોપીને પકડીને જેલ હવાલે કરાયો


SHARE















મોરબી સબ જેલમાંથી વચ્ચગાળાના જામીન લઈને ફરાર થયેલ આરોપીને પકડીને જેલ હવાલે કરાયો

મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે મોરબી પેરોલ ફર્લો સ્કોડના ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, મોરબી તાલુકા વર્ષ ૨૦૨૦માં આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબનો ગુનો નોધાયો હતો જેમાં કાચા કામનો આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે પ્રહલાદ રતનસિંહ દલ્લાસિંહ ઓડ (૨૨) રહે. આમેટ(અસન) તાલુકો બીકાવાસ જીલ્લો રાજસમદ (રાજસ્થાન) વાળો મોરબી સબ જેલમાં હતો અને કાચા કામના આરોપીએ વચગાળાના જામીન મેળવ્યા હતા અને તા.૧૭/૫/૨૦૨૧ થી તા.૧૭/૮/૨૦૨૧ સુધી મુકત કરવામાં આવેલ હતો જો કે, તા.૧૮/૮/૨૦૨૧ ના રોજ જેલ ખાતે હાજર ન થતાં આરોપી અરવલ્લી જિલ્લાના શામળાજી આશ્રમ ચોકડી ખાતે હોવાની હક્કિત આધારે પોલીસે તેને પકડીને મોરબી સબ જેલ હવાલે કરેલ છે






Latest News