વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે
Breaking news
Morbi Today

મોરબી સબ જેલમાંથી વચ્ચગાળાના જામીન લઈને ફરાર થયેલ આરોપીને પકડીને જેલ હવાલે કરાયો


SHARE













મોરબી સબ જેલમાંથી વચ્ચગાળાના જામીન લઈને ફરાર થયેલ આરોપીને પકડીને જેલ હવાલે કરાયો

મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા સારૂ ખાસ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે મોરબી પેરોલ ફર્લો સ્કોડના ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, મોરબી તાલુકા વર્ષ ૨૦૨૦માં આઇ.પી.સી.કલમ ૩૭૯ મુજબનો ગુનો નોધાયો હતો જેમાં કાચા કામનો આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે પ્રહલાદ રતનસિંહ દલ્લાસિંહ ઓડ (૨૨) રહે. આમેટ(અસન) તાલુકો બીકાવાસ જીલ્લો રાજસમદ (રાજસ્થાન) વાળો મોરબી સબ જેલમાં હતો અને કાચા કામના આરોપીએ વચગાળાના જામીન મેળવ્યા હતા અને તા.૧૭/૫/૨૦૨૧ થી તા.૧૭/૮/૨૦૨૧ સુધી મુકત કરવામાં આવેલ હતો જો કે, તા.૧૮/૮/૨૦૨૧ ના રોજ જેલ ખાતે હાજર ન થતાં આરોપી અરવલ્લી જિલ્લાના શામળાજી આશ્રમ ચોકડી ખાતે હોવાની હક્કિત આધારે પોલીસે તેને પકડીને મોરબી સબ જેલ હવાલે કરેલ છે






Latest News