ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી મંદિરે ગરબી નહીં યોજાઇ


SHARE











મોરબીમાં ધક્કાવાળી મેલડી મંદિરે ગરબી નહીં યોજાઇ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ધક્કાવાળી મેલડી માતાના મંદિર દ્વારા દર વર્ષે નવરાત્રીમાં ગરબીનું આયોજન કરવામાં આવે છે જો કેકોરોના મહામારીને ધ્યાને લઇને નવરાત્રી નિમિત્તે ગરબીનું આયોજન આ વખતે મોકૂફ રાખવામાં આવ્યું છે.

મોરબીમાં નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાના મંદિરે આવેલ છે ત્યાં ધક્કાવાળી ગરબી મંડળ સમિતિ દ્વારા નવરાત્રી નિમિત્તે ગરબીનું આયોજન કરવામાં આવે છે જો કેકોરોનાને ધ્યાનમાં રાખીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગરબીને મોકૂફ રાખવામાં આવી છે તેવી  ધક્કાવાળી ગરબી મંડળ સમિતિની યાદીમાં જણાવ્યુ છે 






Latest News