મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી મંદિરે ગરબી નહીં યોજાઇ


SHARE













મોરબીમાં ધક્કાવાળી મેલડી મંદિરે ગરબી નહીં યોજાઇ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ધક્કાવાળી મેલડી માતાના મંદિર દ્વારા દર વર્ષે નવરાત્રીમાં ગરબીનું આયોજન કરવામાં આવે છે જો કેકોરોના મહામારીને ધ્યાને લઇને નવરાત્રી નિમિત્તે ગરબીનું આયોજન આ વખતે મોકૂફ રાખવામાં આવ્યું છે.

મોરબીમાં નવલખી રોડ ઉપર રેલવે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાના મંદિરે આવેલ છે ત્યાં ધક્કાવાળી ગરબી મંડળ સમિતિ દ્વારા નવરાત્રી નિમિત્તે ગરબીનું આયોજન કરવામાં આવે છે જો કેકોરોનાને ધ્યાનમાં રાખીને ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગરબીને મોકૂફ રાખવામાં આવી છે તેવી  ધક્કાવાળી ગરબી મંડળ સમિતિની યાદીમાં જણાવ્યુ છે 






Latest News