મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

લવ જેહાદ સામે આકોશ: કાલે ટંકારા સજ્જડ બંધ, રેલી યોજી આવેદનપત્ર અપાશે


SHARE











લવ જેહાદ સામે આકોશ: કાલે ટંકારા સજ્જડ બંધ, રેલી યોજી આવેદનપત્ર અપાશે

ટંકારા તાલુકામાં લવ જેહાદની ઘટનાઓ વધી રહી છે ત્યારે કાલે સવારે વેપારીઓ સ્વયંભૂ પોતાની દુકાનોને બંધ રાખીને બંધ પાળશે અને ત્યાર બાદ ટંકારામાં રેલી યોજીને ટંકારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે

સમસ્ત ટંકારા તાલુકાની જાહેર જાણતા માટે એક મેસેજ હાલમાં સોશિઅલ મીડિયામાં મૂકવામાં આવેલ છે જેમાં ટંકારા પંથકમાં વધતાં જતાં લવ જેહાદ માટે આગોતરુ આયોજન કરવાનું છે અને ટંકારા ટાઉનમાં બનેલ બનાવને ગંભીરતાથી લેવા માટે કાલે તા ૧૮ સપ્ટેમ્બરને સોમવારે સવારે ૧૦ વાગ્યે ટંકારા દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકઠા થઈને રેલી યોજી મામલતદાર ટંકારાને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવશે જેથી કરીને સૌ હિન્દુ સમાજ, રાજકીય અગ્રણી, સામાજિક કાર્યકરો અને તાલુકાવાસીઓને આવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે અને વેપારી મિત્રોને સ્વયંભૂ સવારથી બપોર સુધી પોતાની દુકાનોને બંધ રાખીને રેલીમાં જોડાશે






Latest News