મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











મોરબીના મચ્છુ-૩ ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી નજીકના મચ્છુ-૩ ડેમમાં શનિવારે રાત્રીના સમયે એક વ્યક્તિ ડૂબી ગયો હતો જેની જાણ પાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટિમ ત્યાં પહોચી હતી અને ડેમમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ બોડીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી અને મૃતક વ્યક્તિ મોરબીના સામાકાંઠે પાવર હાઉસની બાજુમાં આવેલ મામા દેવ વાળી શેરી પાસે રહેતો સુરેશભાઈ નરસીભાઈ વરાણીયા (૨૭) હોવાની સામે આવ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News