​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ
Breaking news
Morbi Today

મોરબી સભારાવાડી શાળા-એસ.એમ.સી. દ્વારા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનું કરાયું સન્માન


SHARE











મોરબી સભારાવાડી શાળા-એસ.એમ.સી. દ્વારા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનું કરાયું સન્માન

મોરબીની શ્રી સભારાવાડી પ્રા.શાળાના શિક્ષક જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે સભારાવાડી શાળા પરિવાર અને એસ.એમ.સી. કમીટી દ્રારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વિજયભાઈ દલસાણીયાનું શાળાના આચાર્ય ભરતભાઇ બાવરવા, જયેશભાઇ બાવરવા. સીઆરસી કો-ઓર્ડિનેટર બાબુલાલ દેકાવડિયા, ડો.અમૃતલાલ કાંજીયા, અશ્વિન કંઝારીયા, સોનલ અંબારામભાઈ, શિતલ અંબારામભાઈ, ગૌતમ ગોવિંદભાઇ અને વિદ્યાર્થીઓ તથા ગોકુળનગરના આચાર્ય વિનોદભાઈ ગોધાણી તથા સંધના પ્રતિનિધિ નિતેશભાઈ રંગપડિયા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચુનિલાલ પરમાર, અંબારામભાઈ કવાડિયા, મગનભાઈ મોરડિયા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિ બળદેવભાઈ મેરજા, રાજેશભાઈ કંઝારીયા તથા આંબાવાડી તાલુકા શાળા આચાર્ય તથા પેટા શાળાના આચાર્યઓ હાજરી આપી હતી. આ તકે એસ.એમ.સી.ના અધ્યક્ષ મૂળજીભાઈ પરમાર, સભ્યઓ અંબારામભાઈ હડિયલ, નાનજીભાઈ  ડાભી, ગોવિંદભાઇ પરમાર, લાલજીભાઇ કંઝારીયા તથા તમામ વાલીઓહાજરી આપી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન જયંતીભાઈ કોટડિયાએ કર્યુ હતું






Latest News