મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા-સજનપર ગામે સિદસર ઉમિયા માતાજી મંદિર દ્વારા કેમ્પ યોજાયા


SHARE







ટંકારાના હડમતિયા-સજનપર ગામે સિદસર ઉમિયા માતાજી મંદિર દ્વારા કેમ્પ યોજાયા

ટંકારા તાલુકાના હડમતિયા અને સજનપર ગામમાં ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ અને ઉમિયા માતાજી મંદિર સંસ્થાએ યોજેલા કેમ્પનો અંદાજે ૩૫૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો આ કેપમાં સર્વ જ્ઞાતિના દર્દીઓના દર્દનું નિદાન કરીને સારવાર કરવામાં આવી હતી આ તકે થાક લાગવો, હાથ પગની ખાલી ચડવી જવી, હાથ પગ ઠંડા પડી જવા, ચક્કર આવવાં, શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં દુઃખાવો થવો, માથામાં દુઃખાવો થવો, ગોઠણ/ સાંધામાં દુઃખાવો થવો, વાળ ખરવા અને બેચેની લાગવી, ડિપ્રેશન થવું સહિતના દર્દીઓ આવ્યા હતા તેમજ લોકોને વજન, ઉંચાઈ, ટેમ્પ્રેચર, ઓક્સિજન, હિમોગ્લોબીન, સુગર, બ્લડપ્રેશર માપી આપ્યા હતા. આ કેમ્પમાં મદદ માટે કુમાર શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા, કન્યા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા, મગનભાઈ કામરીયા, હિરજીભાઈ કામરીયા, ડી.સી. રાણસરીયાએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં સજનપરના ૧૮૫ અને હડમતિયા ૧૫૬ દર્દીઓએ લાભ લીધો હતો






Latest News