મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના ખેવારીયા ગામે જોખમી વીજ લાઇન ફેરવવામાં તંત્રની ઘોરબેદરકારી


SHARE











મોરબીના ખેવારીયા ગામે જોખમી વીજ લાઇન ફેરવવામાં તંત્રની ઘોરબેદરકારી

મોરબીના ખેવારીયા ગામમાં જોખમી વાયર ઘર પાસે લટકે છે જેથી કરીને પીજીવીસીએલમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને આ ફરિયાદને એક મહિનો થઈ ગયો છે તો પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે મોરબીના ખેવારીયા ગામે રહેતા પરેશભાઈ શેરશીયાએ જણાવ્યુ છે કે, તેના ઘર પાસે એલટી લાઇનનો વાયર ઘરની છત સુધી નીચે આવી ગયેલ છે જેથી કરીને ગત મે મહિના અરજી કરી હતી તો પણ હાલમાં ચોમાસુ ચાલુ થઈ ગયેલ છે ત્યાં સુધી પીજીવીસીએલ દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું નથી ત્યારે જો કોઈ ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ અહી ઊભો થયો છે






Latest News