મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા બાબા બાગેશ્વરને ખુલ્લુ સમર્થન


SHARE











મોરબીના રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા બાબા બાગેશ્વરને ખુલ્લુ સમર્થન

બાબા બાગેશ્વર ધીરેન્દ્રકુમાર શાસ્ત્રી (સનાતન હિન્દુ ધર્મના પ્રચારક) રાજકોર આવી રહ્યા છે ત્યારે તેને ઠેરઠેરથી ચેલેન્જ આપવામાં આવી રહી છે ત્યારે મોરબીના રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા તેને ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યું છે

મોરબીમાં રહેતા રાજપૂત સમાજના યુવા આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા (સજનપર) અને બ્રિજરાજસિંહ ઝાલાએ રાજકોટમાં યોજાનાર કાર્યક્રમને ખુલો ટેકો આપેલ છે અને તા ૧/૬ તેમજ ૨/૬ ના રોજ જે કાર્યક્રમ થવાનો છે ત્યારે તેઓના તમામ મિત્રો સાથે રાજકોટ સ્થળ પર હાજર રહશે અને જે લોકો બાબાનો વિરોધ કરવા આવશે તેને તેઓના જ અંદાજમાં જવાબ દેવામાં આવશે તેવું જણાવ્યુ છે અને વધુમાં કહ્યું છે કે, હિન્દૂ સનાતન ધર્મના રક્ષણ માટે ક્ષત્રિયો દ્વારા વિરોધીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News