મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી લીલપર બ્રીજ પાસેનો ભંગાર રોડ તાત્કાલિક રીપેરીંગ કરવાની માગ


SHARE















મોરબી લીલપર બ્રીજ પાસેનો ભંગાર રોડ તાત્કાલિક રીપેરીંગ કરવાની માગ

મોરબી શહેરનું નામ દેશ અને વિદેશ સિરામિક ઉદ્યોગથી જાણીતું છે જો કે અહીના લોકો તો ઉબડ ખાબડ રસ્તાથી ટેવાઇ ગયા છે પરંતુ બહારથી અહી માલ લેવા માટે આવતા લોકો અહીના ભંગાર રસ્તા જોઈને ત્રાહિમામાં પોકારી જાય છે અને અનેક વખત બહારથી આવેલા આગેવાનોએ અહીના રોડ રસ્ત તેમજ તંત્ર વાહકોની જાહેરમાં ટીકાઓ કરતાં હોય છે તો પણ ભંગાર રસ્તાને રીપેર કરવામાં આવતા નથી તે હક્કિત છે આવી જ રીતે મોરબીના લીલાપર બાજુથી રફાળેશ્વર બાજુ જવું હોય તો રસ્તામાં જે પુલા આવે છે તેના છેડાનું કામ વર્ષોથી કરવામાં આવ્યું નથી અને અનેક જગ્યાએ રોડ પણ તૂટી ગયો છે જેથી કરીને સવાર અને સાંજના સમયે ઉધોગપતિ સહિતના સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો લોકો આ રસ્ત ઉપરથી નીકળતા હોય છે ત્યારે ટ્રાફિક જામ સહિતનું મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી મોરબીના સામાજિક કાર્યકર ગૌતમભાઈ વામજા તાત્કાલિક આ રોડ રીપેર કરવાની માંગ કરી છે






Latest News