સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં ઉર્જા બચત રેલીમાં રજૂઆત કરીને તંત્રનો કાન આમળતા જાગૃતિ નાગરિક


SHARE











મોરબીમાં ઉર્જા બચત રેલીમાં રજૂઆત કરીને તંત્રનો કાન આમળતા જાગૃતિ નાગરિક

મોરબીમાં આજે પીજીવીસીએલ દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા અને તે સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોચાડવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પીજીવીસીએલના અધિકારીઓએ અને કર્મચારીઓ રેલી સાથે મોરબી શહેરના નહેરુ ગેયત ચોકમાં ઉર્જા બચત અંગેના બેનર સાથે પહોચાયા હતા અને પેમ્ફલેટનું વિતરણ કરી રહ્યા હતા તારે જાગૃતિ નાગરિક પ્રહલાદસિંહ ઝાલા દ્વારા રેલીમાં પીજીવીસીએલના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને શહેરના જુદાજુદા વિસ્તારમાં પાલિકા દ્વારા ફિટ કરવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો ૨૪ કલાક ચાલુ રહેતી હોય છે જેથી કરીને પવારનો બગાડ થાય છે જેથી ઉર્જા બચતની જાગૃતિ કેળવવા માટે માત્ર રેલી કઢાવના બદલે પીજીવીસીએલના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પવારનો શહેરમાં જે બગાડ થાય છે તેને પણ રોકવામાં આવે તેવી માંગ કરીને તંત્રનો કાન આમળવામાં આવ્યો છે  






Latest News