મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૬૪ બાળકોને અપાયા સુવર્ણપ્રાશનના ટીપાં


SHARE











મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૬૪ બાળકોને અપાયા સુવર્ણપ્રાશનના ટીપાં

મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચૈતન્ય બાલાજી મંદિર રાધા પાર્ક ખાતે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રીનગર, મીરાં પાર્ક, સતનામ ગૌશાળા વિસ્તાર, ઉમીયા પાર્ક, પ્રભુનગર વગેરે વિસ્તારોમાંથી ૩૬૪ જેટલાં બાળકોએ સુવર્ણપ્રાશનનો લાભ લીધો હતો. અને આગામી તા. ૨૫/૫/૨૦૨૩ ને ગુરૂવારે પુષ્ય નક્ષત્રના દિવસે ચૈતન્ય બાલાજીમંદિર, રાધા પાર્ક, મીરાં પાર્કની સામે, વાવડી રોડ ઉપર કેમ્પનું આયોજન કરવામાં આવશે






Latest News