મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૬૪ બાળકોને અપાયા સુવર્ણપ્રાશનના ટીપાં


SHARE











મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૬૪ બાળકોને અપાયા સુવર્ણપ્રાશનના ટીપાં

મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચૈતન્ય બાલાજી મંદિર રાધા પાર્ક ખાતે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રીનગર, મીરાં પાર્ક, સતનામ ગૌશાળા વિસ્તાર, ઉમીયા પાર્ક, પ્રભુનગર વગેરે વિસ્તારોમાંથી ૩૬૪ જેટલાં બાળકોએ સુવર્ણપ્રાશનનો લાભ લીધો હતો. અને આગામી તા. ૨૫/૫/૨૦૨૩ ને ગુરૂવારે પુષ્ય નક્ષત્રના દિવસે ચૈતન્ય બાલાજીમંદિર, રાધા પાર્ક, મીરાં પાર્કની સામે, વાવડી રોડ ઉપર કેમ્પનું આયોજન કરવામાં આવશે






Latest News