મોરબીના અશોકકુમાર કાંજીયાને ગીજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ એનાયત
Morbi Today
મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૬૪ બાળકોને અપાયા સુવર્ણપ્રાશનના ટીપાં
SHARE
મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૬૪ બાળકોને અપાયા સુવર્ણપ્રાશનના ટીપાં
મોરબીમાં કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચૈતન્ય બાલાજી મંદિર રાધા પાર્ક ખાતે સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રીનગર, મીરાં પાર્ક, સતનામ ગૌશાળા વિસ્તાર, ઉમીયા પાર્ક, પ્રભુનગર વગેરે વિસ્તારોમાંથી ૩૬૪ જેટલાં બાળકોએ સુવર્ણપ્રાશનનો લાભ લીધો હતો. અને આગામી તા. ૨૫/૫/૨૦૨૩ ને ગુરૂવારે પુષ્ય નક્ષત્રના દિવસે ચૈતન્ય બાલાજીમંદિર, રાધા પાર્ક, મીરાં પાર્કની સામે, વાવડી રોડ ઉપર કેમ્પનું આયોજન કરવામાં આવશે









